Search This Website

Tuesday, March 18, 2025

સ્વસ્થ રહેવાના 18 નિયમો!

 સ્વસ્થ રહેવાના  18 નિયમો!


આજીવન આયુર્વેદા


1. સવારે ખાલી પેટે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો.


2. દરરોજ ચુસ્કી દ્વારા 8-12 ગ્લાસ પાણી પીવો.


૩. જમતી વખતે પાણી ન પીવો, 30 મિનિટ પહેલા કે પછી પીવો!


4. સવારે ખાલી પેટ ચા કયારેય ન પીવી.


5. સવારે કે બપોરે સાદું દહીં લો.


6. કબજિયાતની સમસ્યા હોય તો સાંજે પપૈયું અવશ્ય ખાવું.


7. જમ્યા પછી વરિયાળી ગોળ ખાઓ.


8. સફેદ મીઠાનો ઉપયોગ બંધ કરો, ફક્ત સિંધુ મીઠું જ વાપરો!


9. ટીવી કે મોબાઈલ જોતી વખતે કચારેય ખોરાક ન ખાવો!


10. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી સાથે ન રાખો.


11. સવારે નાસ્તા પહેલા અને રાત્રિ ભોજન પછી 500 ડગલાં ચાલો.


12. રાત્રે દહીં, ભાત, રાજમા ન ખાઓ.


13. રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો.


14. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને 1 ગ્લાસ પાણી પીવો.


15. સાંજે 7 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો.


16. હંમેશા તમારા ડાબા કાનથી ફોન કોલ્સનો જવાબ આપો.


17. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે સૂઈ જાઓ.


18. તમારી દવા કયારેય ઠંડા પાણી સાથે ન લો.


─────⊱◈✿◈⊰──────

- આવી જ હેલ્થ & આયુર્વેદિક ઘરેલું નુસખા ની માહિતી મેળવવા માટે ગ્રુપ મા તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

No comments:

Post a Comment

If you have any doubt let me know