Search This Website

Tuesday, April 18, 2023

કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે

 🟥 કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે 💯  🙏 ખાસ વાંચજો અને તમારા Family માં પણ બધાને વંચાવજો 👌


➡️ સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.


➡️ ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ


➡️ ફાસ્ટ ફૂડને વિદાય આપો, જેનાથી ગેસ અને એ.સી.ડી.ટી. થશે ને તેનું શરીરમાં લોહી નહિ બને.


➡️ બાળકોને વેફર, ભુંગરા, બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો પડી જશે, યાદશક્તિ નહિ રહે.


➡️ સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું


➡️ સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે.


➡️ ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી.

કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે


━──────⊱◈✿◈⊰───────━

- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

✅  

https://chat.whatsapp.com/K2c316VSF5gDO4rhrL9FYe

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

No comments:

Post a Comment

If you have any doubt let me know