Search This Website

Sunday, February 6, 2022

92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ
હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.




 હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમને કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

નોંધનીય છે કે 92 વોઈસ નાઈટિંગેલ લતા મંગેશકરને 11 જાન્યુઆરી (મંગળવાર) સવારે કોરોના સંક્રમિત મળ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર તેમની તબિયત ખરાબ થઇ હતી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

सब देशवासियों की तरह मेरे लिए भी उनका संगीत बहुत ही प्रिय रहा है, मुझे जब भी समय मिलता है मैं उनके द्वारा गाए गए नगमें जरूर सुनता हूं। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे और परिजनों को संबल दे। ॐ शांति।

- Nitin Gadkari (@nitin_gadkari) February 6, 2022

તે ન્યુમોનિયાથી પણ પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમની નાની બહેન ઉષા મંગેશકરે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે લતા દીદી કોવિડથી સંક્રમિત છે, તેથી કોવિડ પ્રોટોકોલ હેઠળ અમે તેમને હોસ્પિટલમાં જોઈ શકતા નથી.

જો કે હોસ્પિટલની નર્સો અને ડોકટરો તેની સંપૂર્ણ સંભાળ લઈ રહ્યા છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સપ્ટેમ્બર 2019માં લતા મંગેશકરને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. થોડા દિવસની સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી.

I think of it as my honor that I have consistently gotten monstrous warmth from Lata Didi. My connections with her will stay extraordinary. I lament with my kindred Indians on the dying of Lata Didi. Addressed her family and communicated sympathies. Om Shanti.

- Narendra Modi (@narendramodi) February 6, 2022

લતા મંગેશકરે ગત મહિને જ તેમના રેડિયો ડેબ્યુના 80 વર્ષની ઉજવણી કરવા ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી. 'ભારતની નાઇટિંગેલ' તરીકે ઓળખાતી લતા દીએ અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. ઘણા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત કરનાર, લતા દીદીને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.

30 હજારથી વધુ ગીતોમાં આપ્યો અવાજ
ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરે (Lata Mangeshkar) 1942માં 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે બહુવિધ ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. તેમને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.


લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે
સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન દેશનો તિરંગો ઝંડો લતા મંગેશકરની યાદમાં અડધી કાઠીએ રહેશે.

લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગે છેલ્લા શ્વાસ લીધા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના જણાવ્યાં મુજબ સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે થયું. નિધન સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી.

અત્રે જણાવવાનું કે લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગત 8 જાન્યુઆરીથી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એડમિટ થયા હતા. થોડા દિવસ માટે લતા મંગેશકરને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર થયા બાદ તેમને વેન્ટિલેટરથી હટાવી પણ દેવાયા હતા પરંતુ ત્યારબાદ તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. લતા મંગેશકરના નિધન બાદ સિને જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી.

લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે
સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન દેશનો તિરંગો ઝંડો લતા મંગેશકરની યાદમાં અડધી કાઠીએ રહેશે.

લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગે છેલ્લા શ્વાસ લીધા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના જણાવ્યાં મુજબ સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે થયું. નિધન સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી.

અત્રે જણાવવાનું કે લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગત 8 જાન્યુઆરીથી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એડમિટ થયા હતા. થોડા દિવસ માટે લતા મંગેશકરને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર થયા બાદ તેમને વેન્ટિલેટરથી હટાવી પણ દેવાયા હતા પરંતુ ત્યારબાદ તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. લતા મંગેશકરના નિધન બાદ સિને જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી.

Lata Mangeshkar Passes: શોકમાં ડૂબ્યો દેશ, લતાજી એ ગાયા છે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા
પોતાના સુરીલા અવાજથી દાયકાઓ સુધી દેશ અને દુનિયા પર રાજ કરનાર સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. 'ભારત રત્ન'થી સન્માનિત પીઢ ગાયિકાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેણી 92 વર્ષની હતી. વિશ્વભરમાં 'ભારતની કોકિલ કંઠી' તરીકે ઓળખાતા લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું.

ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યોછે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. હવે તેમના ગાયેલા ગીતો વાત કરીએ તો 36 ભાષામાં 50,000થી વધુ ગીત ગાયાં છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત ગાયું નહીં હોય. લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 30,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું છે.

પોતાના સુરીલા અવાજથી દાયકાઓ સુધી દેશ અને દુનિયા પર રાજ કરનાર સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. 'ભારત રત્ન'થી સન્માનિત પીઢ ગાયિકાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેણી 92 વર્ષની હતી. વિશ્વભરમાં 'ભારતની કોકિલ કંઠી' તરીકે ઓળખાતા લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું.

ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ગાયિકાઓમાંની એક લતા મંગેશકરે 1942માં માત્ર 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણી ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. લતા ભારતની 'સુર સામ્રાજ્ઞી' તરીકે ઓળખાય છે. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. આ સિવાય તેમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય… વૈષ્ણવજન તો તેને રે કહીએ… અને માને તો મનાવી લેજો રે…. એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છે. કોઈ તો કહોને કઈ દિશા…સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.

લતા મંગેશકરનું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે. ઓધાજી મારા વાલાને…મારા મનડાના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે. કોઈ ગોતી દ્યો મારો રામચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું. દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમ

આ સિવાય લતા મંગેશકરે માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, દીકરી તો પારકી થાપણ કહેવાય …,વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ…,હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે… જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.

લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે
સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન દેશનો તિરંગો ઝંડો લતા મંગેશકરની યાદમાં અડધી કાઠીએ રહેશે.

લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગે છેલ્લા શ્વાસ લીધા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના જણાવ્યાં મુજબ સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે થયું. નિધન સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી.

અત્રે જણાવવાનું કે લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગત 8 જાન્યુઆરીથી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એડમિટ થયા હતા. થોડા દિવસ માટે લતા મંગેશકરને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર થયા બાદ તેમને વેન્ટિલેટરથી હટાવી પણ દેવાયા હતા પરંતુ ત્યારબાદ તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. લતા મંગેશકરના નિધન બાદ સિને જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી.

Lata Mangeshkar Biography: Legendary vocalist Lata Mangeshkar was brought into the world on 28 September 1929 in Indore, India. She is an Indian playback vocalist and music chief.
...
Lata Mangeshkar Biography.
Birth Date 28th September 1929
Current Residence Mumbai, India
Other names Queen of Melody, Nightingale of India
Mature (as of 2021) 92 Years

Lata Mangeshkar Biography: Age, Early Life, Family, Education, Singing Career, Net Worth, Awards and Honors, and the sky is the limit from there
Lata Mangeshkar Biography: Legendary artist Lata Mangeshkar inhaled her toward the end in Mumbai's Breach Candy Hospital on 6 February 2022 (Sunday) morning. She was 92. She was an Indian playback artist and music chief. She was quite possibly the most regarded playback artists in Indium. Allow us to examine her life story including age, family, training, singing profession, grants, respects, and so on

Lata Mangeshkar Biography: Legendary vocalist Lata Mangeshkar died and her demise has left India grieving. She inhaled her last at Breach Candy Hospital, Mumbai on 6 February 2022 (Sunday). She was 92.

Artist Lata Mangeshkar tried COVID-19 positive with gentle manifestations and on 8 January, she was conceded to the ICU of the Breach Candy Hospital in South Mumbai.

In the memory of the incredible vocalist, two-day grieving will be seen on Sunday and Monday. As a characteristic of regard to the Bharat Ratna awardee, the National Flag will fly half-pole for two days, and there will be no authority diversion according to the sources.

State leader Narendra Modi, President of India, Ram Nath Kovind, and B-town stars give sympathies. Look down for tweets.

I think of it as my honor that I have consistently gotten tremendous love from Lata Didi. My communications with her will stay remarkable. I lament with my kindred Indians on the dying of Lata Didi. Addressed her family and communicated sympathies. Om Shanti.

Lata Didi's melodies drew out an assortment of feelings. She firmly saw the changes of the Indian film world for quite a long time. Past movies, she was generally enthusiastic with regards to India's development. She needed all of the time to see a solid and created India. pic.twitter.com/N0chZbBcX6

- Narendra Modi (@narendramodi) February 6, 2022
I'm anguished indeed. The sort and caring Lata Didi has left us. She leaves a void in our country that can't be filled. The approaching ages will recall her as a robust of Indian culture, whose pleasant voice had an unmatched capacity to hypnotize individuals. pic.twitter.com/MTQ6TK1mSO

- Narendra Modi (@narendramodi) February 6, 2022
A craftsman conceived however once in hundreds of years, Lata-didi was an outstanding individual, brimming with warmth, as I found at whatever point I met her. The heavenly voice has gone calm perpetually however her songs will stay undying, reverberating in endlessness. My sympathies to her family and admirers all over. pic.twitter.com/FfQ8lmjHGN

- Leader of India (@rashtrapatibhvn) February 6, 2022
A symbol a legend .. words will continuously miss the mark. Much obliged to you for your brilliant voice Lata ji. It will resound worldwide for a long time into the future. Tear .

VDO.AI

- Shahid Kapoor (@shahidkapoor) February 6, 2022
A symbol for eternity. I will constantly appreciate the tradition of her melodies. How lucky were we to have grown up paying attention to Lataji's tunes. Om Shanti. My most profound sympathies to the Mangeshkar family🙏

- Ajay Devgn (@ajaydevgn) February 6, 2022
हमको मिली हैं आज, ये घड़ियाँ नसीब से
जी भर के देख लीजिये हमको क़रीब से
फिर आपके नसीब में ये बात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले से.. #LataMangeshkar
To live in hearts we leave behind, is not to pass on. 🙏🙏♥️

- Pooja Bhatt (@PoojaB1972) February 6, 2022
Amazing artist Lata Mangeshkar had recorded melodies in more than 1,000 Hindi movies and was one of the most amazing known and most regarded playback artists in India. She had a sweet and enthralling voice which is the fundamental justification behind her ubiquity.

At 13 years old, Lata Mangeshkar began her vocation in 1942 and has sung more than 30,000 melodies in different Indian dialects. She is viewed as probably the best artist of Indian film and got Bharat Ratna, India's most elevated non-military personnel honor in 2001.

Lata Mangeshkar Biography


Birth Date 28th September 1929
Spot of Birth Indore, India
Current Residence Mumbai, India
Other names Queen of Melody, Nightingale of India
Mature (as of 2021) 92 Years
Parent(s) Deenanath Mangeshkar (father)
Shivani Mangeshkar (mother)
Siblings Meena, Asha, Usha, and Hridaynath
Zodiac Sign Libra
Occupation
Playback artist, music chief, maker
Conjugal Status Unmarried
Grants
Public Film Awards
BFJA Awards
Filmfare Award for Best Female Playback Singer
Filmfare Special Awards
Filmfare Lifetime Achievement Award
Honours Padma Bhushan (1969)
Dadasaheb Phalke Award (1989)
Maharashtra Bhushan (1997)
Padma Vibhushan (1999)
Bharat Ratna (2001)
Army of Honor (2007)
Died 6 February 2022
Spot of Death Mumbai's Breach Candy Hospital
Lata Mangeshkar Biography: Age, Family, Early Life, and Education
Incredible playback artist Lata Mangeshkar was noted for her particular voice and vocal reach that stretched out over multiple octaves.

She was brought into the world on 28 September 1929 in Indore, India. She was the oldest of five kin. Her dad was Pandit Deenanath Mangeshkar and her mom was Shevanti. His dad was a prominent Marathi stage character famously known as Master Dinanath.

She was acquainted with music at an early age. At 13 years old, she recorded her first melody for Vasant Joglekar's Marathi film Kiti Halaal.

Lata Mangeshkar's original name was "Hema". Afterward, her folks renamed her name and kept it, Lata, after a female person, Latika, in one of her dad's plays, BhaawBandhan. Her kin's names in the birth request are Meena, Asha, Usha, and Hridaynath. All are refined vocalists and artists. Her instructive vocation isn't greatly known yet she demonstrated that a degree isn't the best way to acquire. She accepted her first music example from her dad. At the point when she was five years of age, she began to function as an entertainer in her dad's melodic plays.

No comments:

Post a Comment

If you have any doubt let me know